Friday, March 24, 2017

Dear जिंदगी ,

Dear जिंदगी ,
अजीब सी कश्मकश में गुजर रही है तू ! ना ही समझ पाया हूं और ना ही समझ पा रहा हु ! बहुत कोशिश भी की तुजे समजने की पर अफ़सोस की हरबार तू मेरी समझ से कुछ और ही निकलती है ! सोचता हूं कि समजना ही छोड़ दू तुजे पर फिर से तूही मनमे एक मनसा पैदा करती है कि तुजे समजने की एक और नाकाम कोशिश करू ! शायद तुजे ही मजा आने लगा है हर बार मुझे हारता देख ! खेर अब ये मजा ज्यादा नहीं ले पायेगी तू क्योंकि अब मैंने तय कर ही लिया है कि तुजे समजने की कोशिश ही ना करू।

मोदी फेमिया

मोदी फेमिया .......
सेना द्वारा की गई सर्जिकल स्ट्राइक को जाहिर करना, या विदेशो में घूमकर देश का नाम बढाने का दावा करना, इमोशनल होके स्टेज पर रोना या फिर वो मुझे मार डालेंगे ऐसा बयान देकर देश के सैनिक और पुलिस प्रशासन के साथ रक्षा मंत्रालय की काबिलियत पर शक करना, मुझे काट देना, जला देना, फांसी पर लटका देना जैसे भावनात्मक शब्दो द्वारा लोगो की सहानुभूति प्राप्त करना या फिर बिना किसी तयारी के देश के अर्थतंत्र को मुस्किली में धकेल देना ।
ये सारे निर्णय मोदीजी और उनकी सरकार ने सिर्फ कुछ दिनों में ही लिए है । अपनी सत्ता के 3 साल में कुछ ना कर पाए और उन्हें लगने लगा की अब जनता में उनकी मौजूदगी का असर कम होते जा रहा है यो उन्होंने बहोत ही कम समय में कुछ निर्णय ले लिए और वो निर्णय के साथ देशभक्ति को जोड़ दिया । social media और अपने कार्यकर्ता द्वारा इतना और ऐसा प्रसार किया कि कोई आम आदमी अगर उनके निर्णय का विरोध करे तो उसे देशद्रोही का नाम दे दो और बस जनता की भावनाओं को सैन्य के साथ जोड़कर उनके हर निर्णय के साथ सेना का नाम का उपयोग किया गया ताकि कोई आम आदमी अगर उनके किसी भी निर्णय का विरोध करता है तो indirectly वो सेना का विरोध करता नजर आएगा और इसी कारण उनके किसी भी निर्णय का विरोध होना बंद हो गया ।
आखिर ये सब क्यों किया गया। बस phsycology है। जब कोई आदमी या सत्ता किसी किसी मुकाम तक पहोच जाते है या फिर पहोचने का दावा करते है , दिखावा करते है तो लोगो की अपेक्षाएं बढ़ जाती है और जब निर्धारित समय में वो लोग लोगो की अपेक्षाओं के मुताबिक काम नहीं कर पाते तो अपना दिखावा बरक़रार रखने के लिए लोगो को ये अहेसास दिलाना पड़ता है कि वो उनकी अपेक्षाओं के मुताबिक ही काम कर रहे है और इसी हदबड़ाती में वो इसी तरह के निर्णय ले लेते है और फिर उस निर्णय के साथ लोगो की भावनात्मक कमजोरी को जोड़ देते है ।
। जय माताजी ।

ઈમાનદારી.

ઈમાનદારી.....
અત્યારે ચારે બાજુ સરપંચ ની ચૂંટણી ના પડઘમ સંભળાઈ રહ્યા છે. ક્યાંક વડીલો અને ગ્રામજનો ની એકતા અને સમજણ ના દર્શન સમરસ ગામ રૂપે થઈ રહ્યા છે તો ક્યાંક સામસામે ચૂંટણી જીતવા બાયો ચડાવતા પણ નજરે પડી રહ્યા છે. આવો જ કંઈક માહોલ આજ થી 50-60 વર્ષ પહેલાં વડા ના ગોંદરે જોવા મળી રહ્યો હતો. (સમય માં ફેરફાર હોઈ શકે છે.) મોટાભાગે વાઘેલા દરબારો, ઠાકોરો , જૈન વાણીયા, રબારી, પટની, હરિજન એમ કહો કે તમામ વર્ણ ના લોકો આ ગામ માં રહેતા હતા. ગામ પ્રમાણ માં મોટું હતું પણ એકબીજાના ની ઈજ્જત કરીને બધા જ લોકો સંપી ને શાંતિ થી રહેતા હતા. ગામ માં મુખ્ય ધંધો ખેતી હતો. આમ તો ગામ 24 ગામનું જાગીરદાર હતું અને આજુબાજુ ના વિસ્તાર માં દરબારો ની આણ વર્તાતી હતી. પરંતુ દેશ પ્રજાસતાક થયા પછી ના કાયદા ના કારણે જાગીરદારી ખતમ થઈ ગઈ હતી અને બીજા કાયદાઓ ના લીધે ગામ પૂરતી જમીન દરબારો પાછે બચી હતી. ગામ માં એકતા અને સમજણ હતી એટલે ચૂંટણી થતી નહોતી. ( આ ગામ માં સરપંચ ની પહેલી ચૂંટણી 2005 માં આઝાદી પછી પહેલી વાર થઈ હતી જોકે છેલ્લા 2 term થી ચૂંટણી થતી નથી . એમ કહો કે આઝાદી ના આટલા વર્ષો મેં આ ગામ માં એક જ વાર સરપંચ ની ચૂંટણી થઇ છે.) તો એ સમયે ગામ ભેગું થયું અને નક્કી થયું કે 2.5 વર્ષ સરપંચ તરીકે ધારસિંહ વાઘેલા અને 2.5 વર્ષ સરપંચ તરીકે બાલાભાઈ શાહ રહેશે.
એ સમયે બનાસ માં સારું એવું પાણી રહેતું હતું અને ગામ નદી ના કાંઠે હોવાથી જમીન સોનુ પેદા કરતી હતી . પરંતુ જાગીરી માંથી નવા નવા બહાર આવેલા હોવાથી મોટા ભાગની ખેતી પટેલો કરતા હતા. નદી વિસ્તાર ની મોટા ભાગ ની જમીન પટેલો એ વાવેલી. એમાં પટેલો એ આ બધી જમીન ખરીદવા માટે દરબારો ને ઓફર આપી. એમની સારી ઓફર ના કારણે નદી વિસ્તાર માં મોટા ભાગના જમીન માલિકો જમીન વેચવા માટે તૈયાર થઈ ગયા એમ કહો કે ગામ આખું તૈયાર હતું. આ વાત એ વખત ના સરપંચ શ્રી ધારસિંહ જોડે પહોંચી તો એમને પહેલા ગામ લોકો ને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ સમજવા તૈયાર નહોતું. આ બાજુ ધારસિંહ વાઘેલા એ પણ નક્કી કરી રાખ્યું હતું કે એમની હયાતી માં તો એક તસુ જમીન વેચવા નહીં દઉં. એ સમયે સરપંચ ની પરવાનગી ની જરૂર હશે ત્યારે આજ થી 50-60 વર્ષ પહેલાં એ પટેલો એ ધારસિંહ વાઘેલા ને લાખો રાણી છાપના રૂપિયા ની ઓફર કરી ખાલી સહી કરવાં માટે અને એમની જમીન પણ નહીં વેચવા ની શરતે. પણ ઈમાનદારી અને પ્રજા કલ્યાણ હંમેશ જેના હૃદય માં હોય એવો રાજપૂત નો દીકરો કદી વેચાય ખરો. પટેલો ની લાખો (આજ ના સમય માં એની કિંમત આંકવી ભી મુશ્કિલ છે) નો ઓફર ઠુકરાવી દીધી એટલું જ નહીં પણ એ સમયે હજારો વીઘા જમીન માં ઉનાળુ બાજરી ની વાવણી કરેલી અને એ પાકી ને લનવા નો સમય હતો એ સમય ધારસિંહ વાઘેલા એ આખા ગામ ના ઢોર ઢાંખર બાજરી માં છુટા મુકાવી અને પોતે એકલા એ ખેતરો માં ગયેલા. એમની ઈમાનદારી ના કારણે કેટલાય ગામવાસીઓ ની જમીન આજે એમની પાછે છે. જ્યારે જ્યારે ગામ માં સરપંચ ની ચૂંટણી નો માહોલ આવે છે ત્યારે દુશ્મનો ના મુખે પણ એક જ વાત હોય છે કે ધારસિંહ વાઘેલા જેવો સરપંચ હવે ક્યારેય ના થઈ શકે.
એમના સરપંચ કાળ દરમિયાન એમને ગામ ના ગોંદરે સમાજમંદિર બનાવેલું જે આજે પણ અડીખમ ઉભું છે અને એ સમયે આખા ગામે ત્યાં એમનું નામ કોતરવાની વાત કરેલી પણ એમને નહીં માનેલું.
લેખન - વિરમસિંહ વાઘેલા.
માહિતી - ગામ ના વડીલો પાછેથી સાંભળેલી.

वार्ता

બાળપણ માં ભણવામાં એક વાર્તા આવતી હતી ...
એકવાર એક શિયાળ સિંહ નું મહોરું પહેરીને ને જંગલ માં આવે છે અને પછી પોતે સિંહ છે એમ કહી બધા ને ડરાવે છે..જંગલ ના નાના નાના પ્રાણીઓ ને ખબર ના હોવાથી એ સિંહ નું મહોરું પહેરેલા શિયાળ ને જ સિંહ માનવા લાગ્યા..આધુનિકતા અને લોકશાહી હોવાથી સિંહ બધું જાણવા છતાં એની પાછે ચૂપ રહેવા સિવાય કોઈ રસ્તો ના હતો..આ વાત ની જાણ જંગલ ના હાથી ને થઇ. જંગલ માં લોકશાહી હતી પરંતુ હાથી આજે પણ સિંહ ને વફાદાર હતા. એટલે હાથી ત્યાં ગયો અને એક જ પ્રહાર માં શિયાળ ને એની ઔકાત બતાવી દીધી...
જંગલ ની જગ્યાએ ભારત ને સમજો..આજકલ લોકશાહી નો ફાયદો ઉઠાવી કેટલાય શિયાળવા, કુતરા જેવા પ્રાણીઓ સિંહ ના મહોરા પહેરીને પોતાને સિંહ સાબિત કરવા મથામણ કરી રહ્યા છે..ફિલ્મ ના માધ્યમ થી કે પછી લેખન સ્વતંત્ર ના નામે ઇતિહાસ ને મારી મચેડીને વિકૃત રૂપે રજુ કરીને પોતાની અસલ જાત છુપાવીને પોતાને સિંહ બતાવી રહ્યા છે.. સિંહ અહીં પણ ચૂપ રહીને જોઈ રહ્યા છે કારણ કે પરિસ્થિતિ જ એવી છે..બસ જંગલ અને અહીં ફર્ક એ છે કે અહીં ઉપર બેઠેલા હાથી પણ બેઇમાન છે એટલે આવા શિયાળવા ઓને એનો સાથ મળી રહે છે..
સમજદાર કો ઈશારા કાફી હૈ....
જય માતાજી.

रानी पद्मिनी

कल्पना करो की आपका हाथ आग की लपेट में आ जाये या शरीर का कोई भी अंग आग की लपेट में आ जाये । सिर्फ कल्पना मात्र से ही उस दर्द को महसूस करना कितना पीड़ादायक होता है ये बात सभी जानते है जिसको कभी ये अनुभव हुआ है ।
अब सोचो उनके बारे में जिन्होंने विदेशी इस्लामिक लुटेरों से अपनी आन, सन्मान, देश की संस्कृति और संस्कार को बचाने के लिए एक नहीं पर एक साथ 16000 राजपुतानियो में आग में ज़ोककर अपने अस्तित्व को मिटा दिया होगा । उस पल की कल्पना मात्र से रुवे खड़े हो जाते है हमारे । और ये पहली बार नहीं था । चितोड़ में 3 बार, जैसलमेर में 2 बार और देश के दूसरे हिस्सों में कईबार ये पल आया है जिस दिन हमारे देश की आर्य नारिओने इस देश की गरिमा को बचाने के लिए अपने आपको विदेशो लुटेरों के हवाले करने की बजाय जौहर करके आग के हवाले कर दिया था । इतिहास में हजारों लाखों ने बलिदान दिए है । राजपूतो ने अपने खून की नदियां बहाकर ईद देश के धर्म और संस्कृति की रक्षा की है और उस बलिदान के लिए उन्हें जो शक्ति मिलती थी वो इसी नारियो के बलिदान का फल था । ये सब हुआ उसके पीछे अपने गलत इरादों के साथ भारत आये विदेशी इस्लामिक लुटेरे ही जवाबदार है ।
कला की अभिब्यक्ति के स्वतंत्र के नाम पर आज उनकी कुछ नाजायज़ औलादे उन लुटेरों को हीरो बनाकर अपनी संस्कृति को खत्म करने के लगातार प्रयाश कर रहे है ।
रानी पद्मिनी सिर्फ राजपूतो के लिए नहीं बल्कि पूरे भारतीय समाज के लिए एक आदर्श है । बो प्रतिक है त्याग और बलिदान का, सन्मान है देश की नारियो के लिए , विचार है नारी स्वाधीनता का ।
बहुत खुश है कि आज देश के हर कोने से हर समाज से रानी पद्मिनी के गौरवगाथा के इतिहास को बचाने के लिए आवाज उठ रही है । आज पूरा समाज जाती वाद को भूलकर देश की गरिमा को बचाने के लिए एक हो रहा है ये आनेवाले समय में संजय जैसे हरामिओ से लड़ने के लिए उम्मीद की नयी किरण है ।
। जय माताजी । । जय रानी पद्मिनी ।

लेखन :- वीर dated :- 29/01/2017 

ગુજરાતી ફિલ્મ ..


ગુજરાતી ફિલ્મ ...
રાષ્ટ્રીય લેવલે બોલિવૂડ ની ફિલ્મ industry અને પ્રાદેશિક લેવલે state પ્રમાણે ફિલ્મ industry લોકો ને મનોરંજન પૂરું પાડવાનું કામ કરે છે..
બોલિવૂડ અને સાઉથ ની ફિલ્મો કરોડો ની કમાણી કરે છે એની સામે સરખામણી ના કરી શકાય છતાં પણ ગુજરાત રાજ્ય ના વિકાસ અને પ્રજા ની દ્રષ્ટિએ ગુજરાતી ફિલ્મ industry નો જે વિકાસ થવો જોઈએ એ નથી થતો એની પાછળ ના કારણો કદાચ ગુજરાતી ફિલ્મો ની નિમ્ન કક્ષા ની quality જ જવાબદાર છે..એક સમય હતો જ્યારે લોકો ને ગુજરાતી ફિલ્મો જોવામાં રસ હતો પરંતુ આજ ના સમય માં લોકો ને ગુજરાતી ફિલ્મો ના નામ માત્ર થી સુગ ચડવા માંડે છે..વ્યવસ્થિત વાર્તા અને સારા કલાકારો સાથે બનેલી જૂની ગુજરાતી ફિલ્મો આજે ભી લોકો ને પસંદ છે પરંતુ આજે જે પ્રકાર ની ફિલ્મો બને છે એ ગુજરાતી લોકો ને સિનેમા ઘર સુધી ખેંચી લાવવામાં તદ્દન નિષ્ફળ સાબિત થયી છે એની પાછળ ના કેટલાક કારણો...
અત્યારે મોટા ભાગ ની ફિલ્મો જાતિવાચક બનવા માંડી છે એટલા સુધી કે ફિલ્મો ના નામ પણ જાતિ આધારિત હોય છે જેના કારણે આ ફિલ્મો અન્ય જાતિ ને સિનેમા સુધી ખેંચી લાવવામાં અડચણ રૂપ બને છે..
સૌથી મોટું કારણ છે બહુ ઓછા ખર્ચ માં આડે ધડ બનતી ફિલ્મો..ગુજરાતી ફિલ્મ industry ની સૌથી મોટી કમજોરી છે એ એક વિષય પર બનેલી ફિલ્મ સફળ થાય એટલે સરખા વિષય ને લઇને સંખ્યા બંધ ફિલ્મો બનવા માંડે છે..છેલ્લો દિવસ અને ગુજ્જુભાઈ જેવી ફિલ્મો મેં અર્બન ગણવામાં આવે છે પરંતુ એની સફળતા ના કારણે બહુ ઓછા સમય માં જ એ પ્રકાર ની ફીલ્મ આવવા મંડી જેના કારણે બધી જ ફિલ્મો નિષ્ફળ જવા માંડી.. એકી સાથે 10 થી પણ વધુ ફિલ્મો release થવાના કારણે લોકો નો રસ રહેતો નથી ફિલ્મો જોવામાં..તમે કદાચ કોઈ ગુજરાતી ફિલ્મ જોવા સિનેમા માં જઈને એક ફિલ્મ જોઈને બહાર આવો ત્યાં સુધી બીજી 5 ફિલ્મો release થાઈ ચુકી હોય છે જેના માટે કોઈની પાસે સમય ના હોય એ સામાન્ય છે..બોલીવૂડ જેની માર્કેટ વર્લ્ડ લેવલે છે છતાં પણ 2 ફિલ્મો ને સાથે release નથી કરતા જ્યારે ગુજરાતી ફિલ્મો માં આવી કોઈ મર્યાદા નથી ..
ક્રમશ...
..વિર....Dated :-12/02/2017


ગુજરાતી ફિલ્મ - 2
છેલ્લે લખ્યું હતું કે ગુજરાતી સિનેમા ના વિકાસ માં અવરોધક છે એક જ સમયે એક જ વિષય ને લઈને બનતી વધુ પડતી ફિલ્મો અને એટલા જ જવાબદાર છે આજ ના સમય ના ગુજરાતી ફિલ્મો ના કલાકારો ..એક સમય હતો જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા , રણજિત રાજ, અરવિંદ રાઠોડ કે સ્નેહલતા જેવા કલાકારો જેમના અભિનય ની પાછળ લોકોની લાગણી વણાયેલી હતી પરંતુ આજકાલ જેમને અકટિંગ ની A પણ ના આવડતો હોય એવા લોક ગાયક કલાકારો અમે એમના ઓવર અકટિંગ ના ઓવર ડોઝ લોકોને મનોરંજન પૂરું પાડવા કરતા અણગમો વધુ પેદા કરે છે..છેલ્લે હિતેન કુમાર અને હિતુ કનોડિયા ને છોડી દઈએ તો ગુજરાતી એક્ટર માં દમ નથી તેમના માં અકટિંગ કરતા personal attitude વધુ જોવા મળે છે..જોકે અર્બન ગુજરાતી ફિલ્મો ના એક્ટર ની અકટિંગ માં દમ છે પરંતુ આવી ફિલ્મો બહુ ઓછી બને છે..
...વીર....20/02/2017

માતૃભાષા દિવસ

માતૃભાષા દિવસ...
મારા વિચારો થી જો ભાષા ને દૂધ ની ઉપમા આપું તો એટલું કહીશ..
વિદેશી (અંગ્રેજી ) ભાષા એ પાવડર નું દૂધ છે જેની જરૂર હોય ત્યારે ચા બનાવવા માં જ વપરાય..
રાષ્ટ્ર ભાષા એ બકરી નું દૂધ છે જે બાળક ની અમુક ઉમર માં સૌથી ઉત્તમ છે...
પણ
માતૃભાષા એ તો માઁ નું ધાવણ છે અને જો એ ના મળે તો જીવન બેકાર છે..
પાવડર નું દૂધ ના હોય તો ચાલે , કદાચ બકરી નું દૂધ ના મળે તો પણ ચલાવી શકાય પણ માં ના ધાવણ વગર તો ક્યારેય ના ચાલે...
બાળક ને શિક્ષણ એની માતૃભાષા માં મળે એ સૌથી અગત્યની અને જરૂરી બાબત છે...
લેખન :- વીર ..તારીખ :- ૨૧/૦૨/૨૦૧૭ 

મોદીજી અને વૈચારિક વિકાસ..

હમણાં રથયાત્રા નિમિતે બંધોબસ્ત માં આવેલા આર્મી ના જવાનો નું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું.. મારી જાણ મુજબ કદાચ લોકો માં પહેલા સૈન્ય પ્રત...