Thursday, September 6, 2018

મોદીજી અને વૈચારિક વિકાસ..

હમણાં રથયાત્રા નિમિતે બંધોબસ્ત માં આવેલા આર્મી ના જવાનો નું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું.. મારી જાણ મુજબ કદાચ લોકો માં પહેલા સૈન્ય પ્રત્યે જે પ્રેમ અને હૂંફ હતી એને લોકો હવે વ્યક્ત કરી દેશ ના જવાનો ને એવો સંદેશ આપવા લાગ્યા છે કે આખો દેશ તમારી અને તમારા પરિવાર ની સાથે છે...અને આ હૂંફ સૈનિકો ની તાકાત માં અદમ્ય વધારો કરશે એમાં કોઈ બેમત નથી..
ઘણા મુદ્દે તમે મોદીજી ની સરકાર ને કઠેડા માં ઉભી કરી શકો છો છતાં પણ સૈન્ય પ્રત્યે વ્યક્ત થતી લોકો ની આ ભાવના ને બહાર લાવવામાં મોદીજી સરકાર નો મહત્વ નો ફાળો છે એને નકારી ના શકો.. હા સીધી રીતે સરકાર કદાચ કઈ કર્યું કે નહીં સેના માટે એ અલગ વસ્તુ છે પરંતુ મોદીજી ના ભક્તો દ્વારા ભલે ગમે તે ઉદેશ્ય થી જે રીતે સૈનિકો ને સન્માન આપવા માટે નો પ્રચાર કરવામાં આવ્યો છે એ માટે ભક્તો ની પ્રશંશા કરો એટલી ઓછી છે.. આની પહેલા મુખ્યમંત્રી રહેલા મોદીજી દ્વારા મૃતઃપ્રય થવા જઈ રહેલા હિન્દૂ તહેવારો ને જે રીતે જીવિત કરી વિશ્વ ફલક પર લઈ જવામાં આવ્યા છે એના વિશે કદાચ મેં ક્યાંક લખ્યું હતું.. રાષ્ટ્રવાદ ના નામે પ્રજા માં ધાર્મિક અને સામાજિક હિન્દૂ તહેવારો, ભારતીય સૈન્ય અને ગયો પ્રત્યે લોકો માં જે ભાવના નો જન્મ થયો છે એ મોદીજી ની સરકાર અને એમના ભક્તો નું એક અદ્વિતિય સફળ કાર્ય છે જે ભારતીય પરંપરા ને જાળવી રાખવામાં મદદરૂપ થશે..બેશક આગળ ની સરકારો આના પ્રત્યે હંમેશા ઉદાસીન રહી હોય એવું પ્રતીત થાય છે..
તણખો :
મોદીજી ની સરકાર આવ્યા પછી ગુજરાત ની ચૂંટણી માં રાહુલ ગાંધી નો જે ચહેરો સામે આવ્યો એને સાબિત કર્યું કે ધીરે ધીરે રાહુલ ગાંધી પરિપક્વ થઈ રહ્યા છે અને આનો શ્રેય પણ મોદીજી ને આપવો રહ્યો..

સમરસતા

એક સમાજ માં ભૂતકાળ માં કહેવાતા અત્યાચાર થયા હતા.. જો કે એ અત્યાચાર નો સમયગાળો માણસે માણસે બદલાય છે એ વાત અલગ છે .. ત્યાર પછી દેશ માં અંગ્રેજો આવ્યા અને એમને સમાનતા નો સિદ્ધાંત અપનાવી બધા ને સમાનતા આપવા નો પ્રયત્ન કર્યો. ભારત આઝાદ થયા પછી કાયદા દ્વારા બધા ને સમાનતા મળી ગઈ.. ભૂતકાળ ને ક્યારેય બદલી શકાતો નથી પરંતું જો ભૂતકાળ દુઃખ દાયક હોય તો એમાંથી પ્રેરણા લઈ એમા રહેલી ખામીઓ ના કારણે વર્તમાન ખરાબ ના થાય એવા સમાજ ની રચના જ દેશ ને આગળ લઇ જવામાં અને સર્વ સમાજ ના વિકાસ માટે અગ્રીમ ભાગ ભજવી શકે છે...
પરંતુ જો ભૂતકાળ ની એ જ ભૂલો ને નવું સ્વરૂપ આપી સ્વીકારવામાં આવે તો ભૂતકાળ ની સાથે સાથે વર્તમાન અને ભવિષ્ય પણ દુઃખ દાયક બનવાનો.. અને દેશ કે સમાજ જ્યાં હતા કે છે ત્યાં ના ત્યાં જ રહેવાના.. આજે કેટલાક સુધારા વાદીઓ એ ભૂતકાળ ની એ ભૂલો ને કાયદા માં રૂપાંતરિત કરીને એ ભૂલો ને વધુ મેં વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે જે સમાજ ના વર્તમાન અને ભવિષ્ય ને ભરખી જશે ... ભૂતકાળ માં ભેદભાવ દ્વારા જે વર્ગ નું કથિત શોષણ થયું છે એ વર્ગ ને સુધારાવાદી અને સરકાર ભૂતકાળ માં કથિત શોષણ કરનાર વર્ગ નું શોષણ કરવાની જે સવલત આપી રહ્યું છે એ ક્યારેય સમરસતા નહીં લાવી શકે.. ઉલટાનું ભેદભાવ ની જે કથિત નીતિ ના કારણે ભૂતકાળ દુઃખદાયક રહ્યો છે એ જ ભેદભાવ વર્તમાન માં ચલાવવા થી વર્તમાન અને ભવિષ્ય પણ વધુ પીડા દાયક બનશે અને સમાજ ને વેર વિખેર કરી નાખશે..

Gandhi ane Saval - 2

દરેક માણસ માં બુદ્ધિ આંક વત્તા ઓછા પ્રમાણ માં હોય એવું વિજ્ઞાને સાબિત કર્યું છે એટલે કે કેટલાક ની બુદ્ધિ સારી હોય તો કેટલાક ની ધીમી સ્પીડ હોય .. એ કુદરતી પણ છે અને માણસ ની વાંચન વૃતિ પર આધારિત પણ છે .. પરંતુ કેટલાક લોકો પાસે તીવ્ર બુદ્ધિ હોવા છતાં તેનો ઉપયોગ કરવાની જગ્યાએ જાહેર સ્થળો પર જ્યારે બુદ્ધિ નું પ્રદર્શન કરે એટલે સ્વાભાવિક રીતે એમની ગણતરી મૂર્ખાઓ માં થઈ જાય.. ગાંધીજી એ રેટીઓ અપનાવ્યો શા માટે ?? જ્યારે ગાંધીજી દેશ માં આવ્યા ત્યારે દેશ ની પ્રજા લગભગ કંગાળ હતી અને ઇંગ્લેન્ડ ની મિલો નું કાપડ ભારત ની બજારો માં ખડકાતું હતું.. ગાંધીજી એ સ્વદેશી અપનાવવાનો નારો આપ્યો અને એની સાથે જ લોકો ને રોજગારી મળી રહે એ માટે હાથ વણાટ માટે રેટીઓ અપનાવ્યો જેનો ઉદેશ્ય વિદેશી કાપડ ની સામે સ્વદેશી કાપડ ની પેદાશ દ્વારા રોજગારી નું સર્જન અને ઇંગ્લેન્ડ ની મિલો ને આર્થિક રીતે તોડી પાડવાનો ઉદેશ્ય હતો.. રેટીઓ એ જીવાદોરી નું સાધન તો હતો જ સાથે ઇંગ્લેન્ડ ના માલ નો બહિષ્કાર કરવા માટે સ્વદેશી ઉત્પાદન નું સાધન હતો એટલે ઈંડિરેક્ટલી એ આઝાદી સમયે પ્રખ્યાત થયો અને આજે પણ ઉપયોગી છે..યાદ રહે કે ગાંધીજી ની સ્વદેશી ની હિમાયત પછી હજારો બહેનોએ પોતાની મહેંગી મિલો માં બનેલી સાડીઓ હસતા હસતા આગ ના હવાલે કરી દીધી હતી અને ખાદી લોકો ના પહેરવેશ નું પસંદિતા કાપડ બની ગયું હતું..
હવે કેટલાક મૂર્ખાઓ રેટિયા નું મહત્વ સમજ્યા વગર એની મજાક બનાવતી પોસ્ટ મૂકે છે ત્યારે ખરેખર એ લોકો ની મુર્ખામી અને બાળક બુદ્ધિ પર તરસ આવે છે...

Gandhi ane Saval

एक प्रश्न बार बार उठ रहा है कि आखिर गांधी ऐसा कोनसा बख्तर पहना था जो अंग्रेज उन्हें एक लाठी तक नही मार सके ????
40 लाख बांग्लादेशी घुसपैठियों के खिलाफ आज मोदीजी की सरकार ने आवाज उठाई और उन्हें देश से बाहर निकालने की बात की है । आप जानते है कि पूरा देश आज मोदीजी के साथ है उनकी इस बात पर यू कहिये की मोदीजी देश का चहेरा है । अब आप सोच लो कि इन घुसपैठियों में से कोई एक बांग्लादेशी अगर आज मोदीजी को मार देता है तो उन 40 लाख बांग्लादेशी घुसपैठियों का क्या हश्र होगा ?? क्या एक भी बांग्लादेशी घुसपैठिया जिंदा बच पायेगा ??
गांधी देश का चहेरा था । मोदीजी के तो कुछ विरोधी भी है लेकिन गांधी का सायद कोई विरोधी नही था । वो देश का चहेरा था और देश की जनता गांधी के साथ थी । गांधी के आहवान का क्या असर है उसके लिए आप 1942 का भारत छोड़ो आंदोलन देख लीजिए । जब गांधी ने do or die का नारा दिया और उसके बाद जब गांधी के साथ कई स्वतंत्र सेनानियो को अंग्रेजो ने जेल में डाला और इसके साथ ही देश की जनता ने आंदोलन को उग्र कर दिया जिसमें हजारों लोग 13 साल के बच्चे से लेकर 70 साल के बुड्ढे शाहिद हुए और जेल गए । अब सोचो अगर अंग्रेज गांधी पर लाठी उठाते तो उन मुट्ठीभर अंग्रेजो का क्या हश्न होता ?? एक भी अंग्रेज सायद अपने देश वापस नही जा पाता और ये बात अंग्रेज अश्छि तरह से जानते थे ओर इसलिए उनमे हिम्मत ही नही थी कि गांधी को हाथ भी लगा सके ।
आज अपनी ही सरकार के बिना मतलब के टैक्स को हम ना चाहते हुई भी विरोध नही कर पाते है । लेकिन वो वक़्त था जब गांधी ने पराधीनता में भी नमक पर टैक्स ना देने के लिए लड़ाई लड़ी ओर अंग्रेजो को टैक्स नही दिया ।
आज़ादी की जंग में 1857 से लेकर 1947 तक आपना बलिदान देनेवाले हर देश भक्त को नमन के साथ आप सभी देशवासियों को स्वतंत्र पर्व की हार्दिक शुभकामनाएं ।
। वीर । 15/08/2018

Aazadi pachhi na Rajput

સમાજ નો એક વર્ગ જેને રાજકીય પક્ષો એ પોતાના સ્વાર્થ ખાતર દલિત બનાવી દીધો...
ગ્રંથો અને વેદો માં વર્ણવેલી વર્ણવ્યવસ્થા માં ક્યાંય જાતિવાદી ભેદભાવ નથી એવું દિવસે દિવસે સાબિત થતું જાય છે..તો એમ માની ને ચાલી શકાય કે ભારત માં વિદેશી આક્રમણો પછી જાતી વ્યવસ્થા માં ભેદભાવ ની શરૂઆત થઈ હોઈ શકે છે.. લાંબા સમય થી સમાજ માં ઘર કરી ગયેલી આ ભેદભાવ ની નીતિ સામે આઝાદ ભારત માં બંધારણ માં જ એવી જાતિઓ ના ઉદ્ધાર માટે નો પ્રબંધ કરવામાં આવ્યો..જો કે આઝાદ ભારત ના એ સમય ના નેતાઓ એ ગરીબ અને મહેનતુ લોકો માટે ની વ્યવસ્થા એવું નામ આપ્યું હોત તો કદાચ ભેદભાવ ને દૂર કરવામાં આપણે જલ્દી સફળ થઈ શક્યા હોત પરંતુ એમની જાતિ આધારિત વિકાસ ની નીતિ ભવિષ્ય માં ભારત ને કેટલું નુકશાન કારક સાબિત થશે એનો અંદાજ એ લગાવી શક્યા નહી... આઝાદી સમય થી 1989 સુધી મારી જાણ મુજબ બંધારણે જેને સવર્ણ નું લેબલ લગાવ્યું છે એવા કોઈ સમાજે આરક્ષણ વિરુદ્ધ કોઈ મોટા આંદોલન કર્યા હોય એવું બન્યું નથી.. આ સમય દરમિયાન વધતા શિક્ષણ અને ભાઈચારા ના કારણે કોઈક અંશે ભેદભાવ સમાજ માંથી દૂર થયો હતો..શહેરીકરણ ના કારણે આ ભેદભાવ વધુ ઝડપ થી ખતમ થતો જતો હતો..જો કે આ ભેદભાવ લાંબા સમય થી ઘર કરી ગયો હતો એટલે એને દૂર થતાં સમય તો લાગવાનો જ હતો પરંતુ એ એના રસ્તે સમય ની સાથે દૂર થઈ રહ્યો હતો..
સમાજ એક લય માં આગળ વધી રહ્યો હતો અને એ જોઈને સતા લાલચુ નેતાઓ ના પેટ માં તેલ રેડાયું અને એનું પરિણામ 1989 માં આવ્યું.. અમુક વર્ગ ઉપર અત્યાચાર થાય છે એમને રક્ષણ આપવા માટે 1989 માં કૉંગ્રેસ ની સરકારે SC ST એક્ટ લાવી અને પરિણામ એ આવ્યું કે જે ભેદભાવ ધીરે ધીરે વિલુપ્ત થઈ રહ્યું હતું એ ફરી પાસું એકટિવ થઈ ગયું..આ વખતે ભેદભાવ નું જે કારણ હતું તે ડર અને અસમાનતા .. કાયદા થી લોકો માં ડર ફેલાઈ ગયો અને અમુક વર્ગ પ્રત્યે લોકો માં નફરત ના બીજ રોપાયા જેના કારણે લોકો અમુક વર્ગ ને પાડોશ માં કે સોસાયટી માં ભાડે કે વેચાણ ઘર આપતા ડરવા લાગ્યા અને એમનાથી દુરી બનવવા લાગ્યા.. લોકો એમના સંપર્ક માં આવવાનું ટાળવા લાગ્યા.. સામાન્ય દુકાનો માં એમને નોકરી આપવાનું પણ ટાળવા લાગ્યા..છતાં પણ એ સમયે સામાજિક સમજણ અને મર્યાદા ના કારણે લગભગ ખોટા કેસો નહિવત થતા હતા એટલે ધીરે ધીરે લોકો માં એ ડર દૂર થવા લાગ્યો અને ફરી પાછો સમાજ મુખ્ય ધારા માં આવવા લાગ્યો અને ભેદભાવ આ વખતે વધુ ઝડપ થી દુર થવા લાગ્યો..
2010 ની આસપાસ સોશ્યિલ મીડિયા માં ક્રાંતિ આવી ચૂકી હતી અને બીજી બાજુ બામસેફ અને ભીમસેના જેવા કટ્ટર સંગઠનો નો ઉદય થઈ ગયો હતો..2014 પછી બીજી કેટલીક કટ્ટર વિચારધારાઓ નો ઉદ્દય થઈ ગયો અને આ કટ્ટર સંગઠનો અને વિચારધારા વાળા લોકોએ આ કાયદા નો ભરપૂર દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું..આ વાત જ્યારે સુપ્રીમ કોર્ટ માં પહોંચી તો બંધારણ ના મૂળ સમાનતા અને માનવતા ના સિદ્ધાંત ને જાળવી રાખવા સુપ્રીમ કોર્ટ આ કાયદા માં સામાન્ય ફેરફાર કર્યો..સુપ્રીમ કોર્ટ આ કેસ માં 7 દિવસ માં તપાસ પુરી કર્યા પછી જો ખરેખર ગુન્હેગાર હોય તો ગિરફતાર કરવાનો અને એ દરમિયાન જમાનત આપવાનો સુઝાવ કર્યો..આ નિર્ણય થી એક સમાજ માં કેટલાક પક્ષો એ ખોટો પ્રચાર કર્યો જેના પરિણામે સમાજ રસ્તા પર આવ્યો..સત્તાધીશ પક્ષ ને વોટ બેન્ક છીનવાઈ જવાનો ડર લાગ્યો અને એને અધ્યાદેશ લાવી સુપ્રીમ ના ચુકાદા ને રદ કર્યા અને કાયદા ને જુના સ્વરૂપ ની સાથે વધુ કડક બનાવ્યો અને સાથે સાથે ઓબીસી આયોગ ને સાવૈધનિક દરજ્જો આપી સમાજ ને 2018 મેં ફરી પછા 1989 ના વાતાવરણ માં ધકેલી દીધો .. આ વખત નો ડર વધુ હતો કારણ કે કટ્ટર સંગઠનો અને સોશ્યિલ મીડિયા ના બહોળા ઉપયોગ ન કારણે આ કાયદા નો હવે વધુ દુરુપયોગ થવાનો એવો ડર આજે સમાજ ના મોટા હિસ્સા માં વ્યાપેલો છે..અને થોડા દિવસો પહેલા બનેલા એકાદ બે કિસ્સા એ લોકો ને વધુ ડરાવી દીધા.. હવે આ ડરેલો સમાજ એક ખાસ વર્ગ ને સોસાયટી કે પાડોશ માં ઘર આપતા ડરશે..નાના દુકાનદારો એમને નોકરી આપતા ડરશે..લોકો એમના સંપર્ક માં આવવાનું ટાળશે..ટૂંક માં એ સમાજ ની બહોળા સમાજ દ્વારા દરેક ક્ષેત્ર માં ઉપેક્ષા વધી જશે અને જે ભેદભાવ લગભગ મરણ પથારી નજીક પહોંચવા આવ્યો હતો એ ફરી પાછો હુષ્ટપુષ્ટ અને પહેલા કરતા વધુ ખતરનાક બનશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી....આ ભેદભાવ સમાજ ને વેર વિખેર કરવામાં અગત્ય નો ફાળો આપશે અને જે હિન્દુત્વ ની એકતા માટે કહેવાતા લોકો ચિંતા કરી રહ્યા છે એમના જ આવા અસમાનતા રૂપી કાયદા ના સમર્થન થી હિન્દૂ સમાજ ની એકતા તૂટી જશે..
જો આ ભેદભાવ ને વકરતો અટકાવવો હશે તો હવે ખાસ સમાજ ના યુવાનો એ આગળ આવી આ કાયદા નો લાભ લેવાની જગ્યાએ વિરોધ નોંધાવવો પડશે.. હા આ વખતે એમને જ આગળ આવીને પહેલ કરવી પડશે..

New Act and Society

સમાજ નો એક વર્ગ જેને રાજકીય પક્ષો એ પોતાના સ્વાર્થ ખાતર દલિત બનાવી દીધો...
ગ્રંથો અને વેદો માં વર્ણવેલી વર્ણવ્યવસ્થા માં ક્યાંય જાતિવાદી ભેદભાવ નથી એવું દિવસે દિવસે સાબિત થતું જાય છે..તો એમ માની ને ચાલી શકાય કે ભારત માં વિદેશી આક્રમણો પછી જાતી વ્યવસ્થા માં ભેદભાવ ની શરૂઆત થઈ હોઈ શકે છે.. લાંબા સમય થી સમાજ માં ઘર કરી ગયેલી આ ભેદભાવ ની નીતિ સામે આઝાદ ભારત માં બંધારણ માં જ એવી જાતિઓ ના ઉદ્ધાર માટે નો પ્રબંધ કરવામાં આવ્યો..જો કે આઝાદ ભારત ના એ સમય ના નેતાઓ એ ગરીબ અને મહેનતુ લોકો માટે ની વ્યવસ્થા એવું નામ આપ્યું હોત તો કદાચ ભેદભાવ ને દૂર કરવામાં આપણે જલ્દી સફળ થઈ શક્યા હોત પરંતુ એમની જાતિ આધારિત વિકાસ ની નીતિ ભવિષ્ય માં ભારત ને કેટલું નુકશાન કારક સાબિત થશે એનો અંદાજ એ લગાવી શક્યા નહી... આઝાદી સમય થી 1989 સુધી મારી જાણ મુજબ બંધારણે જેને સવર્ણ નું લેબલ લગાવ્યું છે એવા કોઈ સમાજે આરક્ષણ વિરુદ્ધ કોઈ મોટા આંદોલન કર્યા હોય એવું બન્યું નથી.. આ સમય દરમિયાન વધતા શિક્ષણ અને ભાઈચારા ના કારણે કોઈક અંશે ભેદભાવ સમાજ માંથી દૂર થયો હતો..શહેરીકરણ ના કારણે આ ભેદભાવ વધુ ઝડપ થી ખતમ થતો જતો હતો..જો કે આ ભેદભાવ લાંબા સમય થી ઘર કરી ગયો હતો એટલે એને દૂર થતાં સમય તો લાગવાનો જ હતો પરંતુ એ એના રસ્તે સમય ની સાથે દૂર થઈ રહ્યો હતો..
સમાજ એક લય માં આગળ વધી રહ્યો હતો અને એ જોઈને સતા લાલચુ નેતાઓ ના પેટ માં તેલ રેડાયું અને એનું પરિણામ 1989 માં આવ્યું.. અમુક વર્ગ ઉપર અત્યાચાર થાય છે એમને રક્ષણ આપવા માટે 1989 માં કૉંગ્રેસ ની સરકારે SC ST એક્ટ લાવી અને પરિણામ એ આવ્યું કે જે ભેદભાવ ધીરે ધીરે વિલુપ્ત થઈ રહ્યું હતું એ ફરી પાસું એકટિવ થઈ ગયું..આ વખતે ભેદભાવ નું જે કારણ હતું તે ડર અને અસમાનતા .. કાયદા થી લોકો માં ડર ફેલાઈ ગયો અને અમુક વર્ગ પ્રત્યે લોકો માં નફરત ના બીજ રોપાયા જેના કારણે લોકો અમુક વર્ગ ને પાડોશ માં કે સોસાયટી માં ભાડે કે વેચાણ ઘર આપતા ડરવા લાગ્યા અને એમનાથી દુરી બનવવા લાગ્યા.. લોકો એમના સંપર્ક માં આવવાનું ટાળવા લાગ્યા.. સામાન્ય દુકાનો માં એમને નોકરી આપવાનું પણ ટાળવા લાગ્યા..છતાં પણ એ સમયે સામાજિક સમજણ અને મર્યાદા ના કારણે લગભગ ખોટા કેસો નહિવત થતા હતા એટલે ધીરે ધીરે લોકો માં એ ડર દૂર થવા લાગ્યો અને ફરી પાછો સમાજ મુખ્ય ધારા માં આવવા લાગ્યો અને ભેદભાવ આ વખતે વધુ ઝડપ થી દુર થવા લાગ્યો..
2010 ની આસપાસ સોશ્યિલ મીડિયા માં ક્રાંતિ આવી ચૂકી હતી અને બીજી બાજુ બામસેફ અને ભીમસેના જેવા કટ્ટર સંગઠનો નો ઉદય થઈ ગયો હતો..2014 પછી બીજી કેટલીક કટ્ટર વિચારધારાઓ નો ઉદ્દય થઈ ગયો અને આ કટ્ટર સંગઠનો અને વિચારધારા વાળા લોકોએ આ કાયદા નો ભરપૂર દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું..આ વાત જ્યારે સુપ્રીમ કોર્ટ માં પહોંચી તો બંધારણ ના મૂળ સમાનતા અને માનવતા ના સિદ્ધાંત ને જાળવી રાખવા સુપ્રીમ કોર્ટ આ કાયદા માં સામાન્ય ફેરફાર કર્યો..સુપ્રીમ કોર્ટ આ કેસ માં 7 દિવસ માં તપાસ પુરી કર્યા પછી જો ખરેખર ગુન્હેગાર હોય તો ગિરફતાર કરવાનો અને એ દરમિયાન જમાનત આપવાનો સુઝાવ કર્યો..આ નિર્ણય થી એક સમાજ માં કેટલાક પક્ષો એ ખોટો પ્રચાર કર્યો જેના પરિણામે સમાજ રસ્તા પર આવ્યો..સત્તાધીશ પક્ષ ને વોટ બેન્ક છીનવાઈ જવાનો ડર લાગ્યો અને એને અધ્યાદેશ લાવી સુપ્રીમ ના ચુકાદા ને રદ કર્યા અને કાયદા ને જુના સ્વરૂપ ની સાથે વધુ કડક બનાવ્યો અને સાથે સાથે ઓબીસી આયોગ ને સાવૈધનિક દરજ્જો આપી સમાજ ને 2018 મેં ફરી પછા 1989 ના વાતાવરણ માં ધકેલી દીધો .. આ વખત નો ડર વધુ હતો કારણ કે કટ્ટર સંગઠનો અને સોશ્યિલ મીડિયા ના બહોળા ઉપયોગ ન કારણે આ કાયદા નો હવે વધુ દુરુપયોગ થવાનો એવો ડર આજે સમાજ ના મોટા હિસ્સા માં વ્યાપેલો છે..અને થોડા દિવસો પહેલા બનેલા એકાદ બે કિસ્સા એ લોકો ને વધુ ડરાવી દીધા.. હવે આ ડરેલો સમાજ એક ખાસ વર્ગ ને સોસાયટી કે પાડોશ માં ઘર આપતા ડરશે..નાના દુકાનદારો એમને નોકરી આપતા ડરશે..લોકો એમના સંપર્ક માં આવવાનું ટાળશે..ટૂંક માં એ સમાજ ની બહોળા સમાજ દ્વારા દરેક ક્ષેત્ર માં ઉપેક્ષા વધી જશે અને જે ભેદભાવ લગભગ મરણ પથારી નજીક પહોંચવા આવ્યો હતો એ ફરી પાછો હુષ્ટપુષ્ટ અને પહેલા કરતા વધુ ખતરનાક બનશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી....આ ભેદભાવ સમાજ ને વેર વિખેર કરવામાં અગત્ય નો ફાળો આપશે અને જે હિન્દુત્વ ની એકતા માટે કહેવાતા લોકો ચિંતા કરી રહ્યા છે એમના જ આવા અસમાનતા રૂપી કાયદા ના સમર્થન થી હિન્દૂ સમાજ ની એકતા તૂટી જશે..
જો આ ભેદભાવ ને વકરતો અટકાવવો હશે તો હવે ખાસ સમાજ ના યુવાનો એ આગળ આવી આ કાયદા નો લાભ લેવાની જગ્યાએ વિરોધ નોંધાવવો પડશે.. હા આ વખતે એમને જ આગળ આવીને પહેલ કરવી પડશે..

Wednesday, May 31, 2017

जड़ मतलब चेतना विहीन, आत्मा और लागनी विहीन, मृत...और भाई कई सर्वनाम दे सकते है हम इनको । मानवता मर चुकी है, दयाभाव ख़तम हो चूका है, मनुष्य यत्रो से भी ज्यादा जड़ बन चूका है । टेक्नोलॉजी का इतना गलत इस्तेमाल सायद अणु धड़ाको से होनेवाले नुकशान से कम नहीं है । करुणा ही नहीं रही है हम इंसानो में ।
आप सोच रहे होंगे ये सब क्या है । कोनसी फिलोसोफी की किताब से कॉपी किया है । नहीं भाई ये कोई फिलोसोफी की किताब से कॉपी नहीं किया गया है लेकिन थोड़ी देर पहले वॉट्स अप में आये हुए कुछ msg और photoes ने झंझोडकर रख दिया है । एक्सीडेंट में एक नो जवान लड़के की मौत हो गयी है और वो भी बहुत ही भयानक और हम वहा खड़े होकर उस मृत शरीर की फोटो खींचकर शेयर कर रहे है । ऐसे दिल को दहेलादेने वाली करुण घटना की जगह भी अगर हमारे दिल और दिमाग में करुणा की जगह फोटो खींचने की विचार आते है तो बेशक हम आज के यंत्रो से भी ज्यादा जड़ बन चुके है । लगभग ये चीज हर रोज की हो गई है । हर रोज ग्रुप में एक्सीडेंट की, एक्सीडेंट में मरने की कोई ना कोई फोटो आती ही रहती है । आखिर हम कहा जा रहे है । विकास की कोनसी दिशा में आगे बढ़ रहे है । टेक्नोलॉजी जीवन को बहेतर बनाने के लिए है बदतर बनाने के लिए नहीं ।
इससे पहले की देर हो जाये, हम मशीन की जगह और मशीन हमारी जगह ले ले चलो थोड़ा संभल जाते है ।
आखिर में सबसे विनंती है कि महेरबानी करके ऐसी जगह फोटो मत खींचे और उसे शेयर भी मत करे अरे ऐसी जगह फ़ोन पर हाथ ही मत डालिये । अपने अंदर के इंसान को ऐसे किसी समय पे जिन्दा रखेंगे तो सायद गंगा में डुबकी नहीं लगानी पड़ेगी वरना आपके पाप धोते धोते गंगा खुद पापी बन जायेगी ।
। जय माताजी । । शुभ रात्री ।

મોદીજી અને વૈચારિક વિકાસ..

હમણાં રથયાત્રા નિમિતે બંધોબસ્ત માં આવેલા આર્મી ના જવાનો નું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું.. મારી જાણ મુજબ કદાચ લોકો માં પહેલા સૈન્ય પ્રત...