Wednesday, February 9, 2011



24/04/2007                           Mother of Riligion / ધર્મ ની જનેતા 










હું ગોકુળની ગાવલડી , હું ગોકુળની ગાવલડી   .....
મને કતલખાને મોકલવી નહોતી..........હું........
કતલખાને મોકલી તો ભલે મોકલી પણ મને શુળીએ ચડાવવી નહોતી......હું.....
શુળીએ ચડાવી તો ભલે ચડાવી પણ મારા ટુકડા કરવા નહોતા.......હું........
 ટુકડા કાર્ય તો ભલે કાર્ય પણ મને ત્રાજવે તોળવી નહોતી......હું.....
ત્રાજવે તોલી તો ભલે તોલી પણ મારી કીમત કરવી નહોતી....હું....
કીમત કરી  તો ભલે કરી પણ મને ઘરે લઇ જવી નહોતી....હું.....
ઘરે લઇ ગયા તો ભલે લઇ ગયા પાને મને ચૂલે રન્ધાવી નહોતી...હું....
ચૂલે રાંધી તો ભલે રાંધી પણ મને થાળીમાં પીરસવી નહોતી....હું....
થાળીમાં પીરસી તો ભલે પીરસી પણ મને મોઢેથી આરોગવી નહોતી......હું....
આરોગી તો ભલે આરોગી પણ મને  મોઢેથી "માં" કહેવી નહોતી......

 ઉપરના શબ્દો અને રોજ સવારે દૈનીમાં ગૌ હત્યાના એક -બે કિસ્સા વાંચ્યા પછી ખ્યાલ આવી શકે છે કે હિન્દ્ત્વાનું મહોરું પહેરીને ફરનારા આપને અને આપના હિંદુ સંગઠનો કેટલા નમાલા છે...!દુનિયાનો સૌથી જુનો અને મહાન હિંદુ ધર્મ માં જેને માતા ગણવામાં આવે છે અને જેના અંગે-અંગમાં દેવતાનો વાસ છે એવી ગયો નું ખુલ્લેઆમ નિકંદન આપની સામે નીકળી રહું છે છતાં પણ આપના પેટનું પાણીએ હાલતું નથીગાયના માંસ ની વિદેશોમાં નિકાસ કરવા માટે કતલખાનામાં રુજ લાખો ગયો ની હત્યાથ્યા છે. ત્યારે ચુન્તાની સમયે હિન્દુત્વ ,રામમંદિર અને ગૌ રક્ષાના નામે વોટ મેળવી સતા મેળવવા માટે પોતાને પ્રખર હિન્દુવાદી ગણાવતું એક પણ સંગઠન ,સરકાર કે આપને ચુપ કેમ બેસી રહ છીએ ? એક તરફ સરકાર અને સુપ્રીમ કોર્ટે દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવ્યો છે અને  સરકાર કતલખાના ચલાવવા માટે લાઇસન્સ  પણ આપે છે. અને રોજ થતી ગાયોની કતલ  વાતની સાબિતી છે કે કાયદો ફક્ત કાગળ પર રહી ગયો છેકારણ કે આજ સુધી એક પણ કિસ્સો એવ નથી બન્યો કે જેમાં ગાયોની હત્યા કરનારા પકડાયા હોય અને એમને સજા થઇ હોય...!ક્સ્ર્ણ કે કાયદો બનાવનારા તેમાંથી છટકવા માટે બારી રાખે છે અને ભ્રષ્ટાચારી ,નમાલા,સતાલાલ્ચું રાજકારણીઓના ઈશારે અને મદદે ભારતમાં ખુલ્લેં કતલખાના ચાલે છે.અને ગાયોની હત્યા થાય છે. ગોધરાકાંડ વખતે મુસ્લિમોને મારવાની  ખુલ્લેં હાકલ કરનાર નેતાઓ અને ધર્મ ના નામે તોફાનો કરનાર વિહિપબજરંગ દલ ,આર,એસેસ.એસ. માંથી એક પણ સંસ્થા કે નેતા ગાયની હત્યા કરનારને મારવા કે સજા કરવાની પરવા કરતા નથી ત્યારે ગોધરાકાંડ  ના તોફાનોને આપને શું સમજવું ..?સામાન્ય મીનાતાઈ ના પુતળા સાથે ચેડા થયા ત્યારે તોફાનો કરનાર અને હિન્દુત્વનું મહોરું પહેરીને ફરનાર શિવ સેના ક્યારેય ગૌ હત્યાના વિરોધમાં તોફાનો કાર્ય છે ખરા...?વેલેન્તૈન દય ની વિરોધમાં તોફાનો કરનાર વિહિપ અને બજરંગ દલ ક્યારેય ગૌ હત્યાના વિરોધમાં તોફાનો કાર્ય છે ખરા ..?આનો જવાબ ના હોય તો સમજી લેજો કે બધા સતાલાલ્ચું ફક્ત સતા મેળવવા માટે ધર્મ નો ઉપયોગ કરે છે. ચૂંટણી  સમયે આવા નેતાઓ ને સાથ આપનાર અને ગોધરાકાંડ વખતે નેતાઓના ઈશારે કોઈનું ઘર સળગાવનાર અને તોફાનો કરનાર આપને ક્યારેય ગૌ હત્યાના વિરોધમાં તોફાનો કાર્ય છે ખરા...? આપની આજુબાજુ થાતી ગયો ની હેરાનગતિને આપને ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો..?કે પછી આપને પણ એવા નેતાઓના પીઠ્ઠુઓ બનીને એમના રસ્તે ચાલવાવાળા છીએ..?

ગાયોની રક્ષા માટે મિન્ધાલ  બાંધ્યાં હાથે શહીદ થનાર રાજપુતોનું લોહી આજે કેમ ઠરી હું છે...?રાજપુતોનું કાર્ય તો ધર્મની રાક્ષ છે એટલા માટે તો માં ભવાની  તલવાર આપી છે .પણ આજે લોકો પણ આવા નેતાઓ ના ચમચા બની ગયા છે કે હું..?સરકાર ના ભરોસે બેસી રહેવાથી ક્યારેય ધર્મની રક્ષા થાવની નથી.. માટે તો જનતાએ એક થાવની અને લડવાની જરૂર છે ..જે વિસ્તારમાં ગયીનો હત્યા થાય ત્યાની જનતાએ  એક થઇ ને હત્યારાઓને શોધી ગામ કે શહેરની વચ્ચે જીવ્તાસલ્ગાવી દેવા જોઈએ તો  કદાચ હિંદુ ધર્મનું  રક્ષણ કરી શકશે....... 

No comments:

Post a Comment

મોદીજી અને વૈચારિક વિકાસ..

હમણાં રથયાત્રા નિમિતે બંધોબસ્ત માં આવેલા આર્મી ના જવાનો નું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું.. મારી જાણ મુજબ કદાચ લોકો માં પહેલા સૈન્ય પ્રત...