p/em
p/em , p/em sb ko[khe p` p/em n ja`e ko[
p/em A@I A9rno Aa xBd mo3ama> mo3o mhag/>4 0e, kar` ke Aena ivxe purepuru Kyarey lqI xkay nih.p/em An>t 0e , tene ko[ VyaQyama ked krI xkay nih. p/em Aek Ahesas 0e , jene mhesUs krI xkay 0e , to p/em ne jo[ xkay 0e , n to p/em ne deqaDI xkay 0e. te Amap 0e ,Aisimt 0e. p/em ni t/U*`a Kyrey 0IptI n4I tene je3lo pIAo Ae3lI t/U*`a v2are lage 0e.Aene je3lo smjo Ae3lo A2Uro lage 0e.Ak j XBdmaAem khI xkay ke [Svr p/em Svrupe jgtma> Vyapelo 0ep/em icxena mo3a mhag/>4o A2Ura lage 0e. duinyana laqo p/emIAoma ko[k j p/emno saco A4R ja`t ahoy 0e.samaNy p/`alI mujb kyarek ko[ p/emI yugl AatMhTya kre ya tema4I ko[ Aek bIjanI pa05 p/` Nyo0avr kre Tyare loko temna p/mnI p/s>xa kre 0e,p` qreqr to AaTmhTya krnara p/em ne bdnam kre 0e kar` ke te p/em ne snjta n5I.Kyrek ko[ p/emI yugl AekbIja sa5e 6r 0oDI ne wagI jay 0e Tyare Any p/emIAo temna Aa pgla ne yoGy g`e 0e p` qreqr te p/em jeva pivt/ s>b>2 pr kl>k 0e. kar` ke ]prna b>Nne ikSsama p/emIAo AekbIjane pamva ma3e , AekbIjana 4va ma3e Aava pgla wre 0e Ane temno Ae moh j p/em ne Aek isimt ctuR5 ma ba>2I raqe 0e Jya> gu>g5a[ne p/em m/uTyu pame 0e Ane rhI jay 0e fKt vasna ,mog, કારણ કે એકબીજાને મેળવવા માટે તેઓ જે રસ્તો અપનાવે છે એ રસ્તો સમાજ માટે કલંક છે.જયારે બીજા પ્રેમીઓ માટે હતાશા. કારણ કે તેમના આવા પગલાથી સમાજ માં પ્રેમ પ્રત્યે શંકા ઉત્પન્ન થાય છે.સમાજ માં પ્રેમ ની એક વ્યાખ્યા બંધાઈ જાય છે.મોહ ,પામવું એ શબ્દોમાં પ્રેમ ગૂંગળાઈ જાય છે.અને આ બધાના કારણે સમાજમાં આજે પ્રેમનો એક જ અર્થ કરવામાં આવે છે. અને તે છે સેક્સ ,વાસના ,કામ.....વાદળોથી ઢંકાયેલો સૂરજ દુનિયાને પૂરો પ્રકાશ આપી શકતો નથી તેમ સેક્સ,વાસના,મોહ જેવા વાદળોથી ઢંકાયેલો આજનો પ્રેમ દુનિયાને પ્રકાશિત કરવા અશક્તિમાન છે.આત્મહત્યા ,ફરાર થવું ,કોર્ટ મેરેજ વગેરે સાચો પ્રેમ નથી તો સવાલ એ થાય કે સાચો પ્રેમ એટલે શું....? વેલ...સાચો પ્રેમ એટલે ત્યાગ,બલીદાન,સમર્પણ.કુરબાની.....પોતાની નહી પણ પોતાની ખૂશીની,પોતાની મ્હેસ્છાઓની,પોતાના દિલના અરમાનોની,જોયેલા સ્વપ્નોની,......પ્રેમ નો એક જ અર્થ થાય છે સ્વ :નો ત્યાગ...! પ્રેમમાં મોહ અને સ્વાર્થને કોઈ સ્થાન નથી પ્રેમમાં પડ્નારે હંમેશા પોતાની ખૂશિનું બલીદાન આપવા તત્પર રહેવું પડે છે.એમાં સહેજ પણ પામવાની ઇસ્છા રાખનારના હાથમાં કશું જ આવતું નથી. જે પ્રેમ માં ત્યાગ છે તેની દુનિયા પૂજા કરે છે.પોતાના પ્રિય પત્ર અને અસરકર્તા દરેકની ખૂશી માટેપોતાના તમામ અરમાનોની કુરબાની આપનાર જ સાચો પ્રેમ નિભાવી શકે છે.જયારે પ્રેમ માં મોહ જાગે છે ત્યારે તે સીમિત બની જાય છે.તેનું માપ નીકળી જાય છે અને જેનું માપ નીકળે તેની કીમત થાય છે હાં...રૂપિયામાં વેચાય છે એ પ્રેમ....! એ એકવાર આપ્ર્લું ખૂશિઓનું બલીદાન પ્રેમને અમાપ ,અસીમિત ,અકિંતી બનાવી દે છે.પ્રેમને તેની મહાનતમ ઉંચાઈ અ પહોચાડે છે.દુનિયાના દરેક પ્રેમીએ પોતાની ખૂશીઓ નું બલીદાન આપવા તૈયાર રહેવું જોઈએ ...ખૂશનશીબ છે અ લોકો જેમને સમાજ માટે , કુટુંબ માટે,પોતાન પ્રિય પત્રના અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્પોતાની ખૂશિઓનું બલીદાન આપવાની તક મળે છે.આવી તક ચુકી જનાર ને જિંદગી ભાર પસ્તાવો કરવા સિવાય કઈ રહેતું નથી કારણ કે આવી તક વારવાર મળતી નથી . આવી તક ઝડપી ત્યાગ કરનાર દુનિયાના અન્ય પ્રેમીઓ માટે આદર્શ બની જાય છે અને તેમના માટે નવી રાહ ચીંધે છે અને પોતાના પ્રેમને અમર બનાવી દે છે.........રવી..